Description
૧. આચારાંગ સૂત્ર – જેમાં જૈનાચારનું વર્ણન છે.
૨. સૂત્રકૃતાંગ સૂત્ર – અન્ય ભારતીય દર્શનો, મીમાંસા, વેદાંત વગેરેના વિચારોનો તુલનાત્મક અભ્યાસ.
૩. સ્થાનાંગ સૂત્ર-જેમાં જૈનધર્મના મુખ્ય તત્ત્વોની ગણના અને વ્યાખ્યા આપવામાં આવી છે.
૪. સમવાયાંગ સૂત્ર – સ્થાનાંગ સૂત્રની અધૂરી વિગતોની આમાં રજૂઆત કરવામાં આવી છે.
૫. ભગવતી સૂત્ર – ગૌતમસ્વામી ભિન્ન ભિન્ન વિષયો પર છત્રીસો પ્રશ્નો ભગવાન મહાવીર સ્વામીને પૂછયા હતાં, તેનો જવાબ ભગવાન મહાવીરે આપ્યો હતો, તેની રજૂઆત છે.